GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

સરપંચને જાણ કરશે
સખીમંડળને જાણ કરશે
બાળકને રીફર કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

અમદાવાદ
વડોદરા
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ?

500 મીલી
200 મીલી
1 લિટર
2 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP