GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ?

જિજ્ઞાસાવૃત્તિ
અંગૂઠો ચૂસવો
અનુકરણ
પુનરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

ગાંધીજી
વિક્રમ સારાભાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP