GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

રક્ષક જ ભક્ષક બને.
વાડ જ ચીભડાં ખાઈ જાય.
વાડ વગર વેલો ના ચડે.
વાડને ટેટી - તરબૂચ ભાવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ?

10 દિવસ
30 દિવસ
20 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP