GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

દૂધની ડેરીમાં જાણ કરશે
સખીમંડળને જાણ કરશે
સરપંચને જાણ કરશે
બાળકને રીફર કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

નાણાં ખરડાને મંજૂર કરવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

લોહતત્ત્વ
કેલ્શિયમ
વિટામિન
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP