GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

બાળકને રીફર કરશે
સખીમંડળને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે
સરપંચને જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ?

20 દિવસ
15 દિવસ
10 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP