ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

બેન્ચ ટેરેસિંગ
કન્ટુર બંડિગ
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેડેડ બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP