GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 7% 6% 3% 5% 7% 6% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો. કાયાવરોહણ ગરૂડેશ્વર ઉત્કંઠેશ્વર દારૂકાવન કાયાવરોહણ ગરૂડેશ્વર ઉત્કંઠેશ્વર દારૂકાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1969 1965 1970 1980 1969 1965 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 1, 3, 3, 6, 7, 9, ?, 12, 21 12 11 13 10 12 11 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 10% 12% 7.5% 5% 10% 12% 7.5% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 3 મીનીટ 120 સેકન્ડ 80 સેકન્ડ 1 મીનીટ 3 મીનીટ 120 સેકન્ડ 80 સેકન્ડ 1 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP