GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7 મો માસ કયો છે ?

જેઠ, શ્રાવણ અને આસો
એક પણ નહિ
મહા, ચૈત્ર અને જેઠ
પોષ, ફાગણ અને વૈશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અમે રે સુકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર - પંક્તિના સર્જક કોણ છે ?

વિનોદ જોશી
નિરંજન ભગત
મકરંદ દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ?

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

નિરંજન ભગત
આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણાપુરા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ મિન્તો
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP