Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

બે ખાનાનો પરિગ્રહ
જીવન પાથેય
વલયની આકાશી સફર
પરીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

ભૂતકાળ
ભવિષ્યકાળ
વર્તમાનકાળ
અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP