GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 300 350 900 270 300 350 900 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2520 2650 2620 2040 2520 2650 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 3 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર 3 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 57 58 27 24 57 58 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ? શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP