Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

22½%
25%
26%
23½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ?

લોકમાન્ય ટિળક
કાકાસાહેબ કાલેલકર
વિનોબા
ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

એક પણ નહીં
અંગદ અને સુગ્રીવ
નલ અને નીલ
હનુમાન અને જાંબુવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો.

ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
ભ ર ભ ન ય ય ય
મ મ ન ત ત ગા ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP