Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

22½%
25%
26%
23½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડોદરા
વિસનગર
વડનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત
ગુજરાતની જાણિતી ચા
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP