ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
આપેલ પૈકી એક પણ નહીં
નોર્વેસ્ટર
જેટ સ્ટ્રીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?

દમણ અને દીવ
ચંદીગઢ
પુડુચેરી
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

સિટી પેલેસ - લખનઉ
મહારાજા પેલેસ - મૈસુર
મિહરાનગઢ ફોર્ટ - જોધપુર
દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP