સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ
કાદમ્બરી - બાણભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ પ્રથમ
ભીમદેવ પ્રથમ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
રાજેન્દ્ર પ્રસાદ
રામમનોહર લોહિયા
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP