Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ શેમાં ગુનેગારની હાજરીની જરૂર પડતી નથી ?

મદદગારી
કાયદાની કલમ
હુલ્લડમાં
સામાન્ય ઇરાદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP