Gujarat Police Constable Practice MCQ
સંગીતના વાજિંત્રોમાં તબલાં અને સિતારની શોધ કરવાનું માન કોને ફાળે જાય છે ?

મુહમ્મદ યંગી
હમીદ રાજા
અમીર ખુસરો
બહરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP