Gujarat Police Constable Practice MCQ
વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ?

ગૌતમ બુદ્ધ
રામાનુજાચાર્ય
મહાવીર સ્વામી
મહેરામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
“સાત પેગોડાના શહેર” તરીકે ક્યા શહેરને ઓળખવામાં આવે છે?

તિરુવનંતપુરમ્
આપેલા તમામ
મહાબલીપુરમ્
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઈ નથી ?

રોકડ દંડ
આજીવન કેદ
સામાજિક સેવા
મોતની સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP