Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 72
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

કાર્બન
ફલોરાઇડ
કેલ્શિયમ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે ?

સેશન્સ કોર્ટને
સિવિલ કોર્ટને
ટ્રિબ્યુનલને
હાઈકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP