Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સી.ટી. મોર્ગન
વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ કયારે ધાડ બને છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કુલ માણસો 4 અથવા 4 થી વધુ હોય
કુલ માણસો 5 અથવા 5 થી વધુ હોય
કુલ માણસો 6 અથવા 6 થી વધુ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમૃતવર્ષિણી વાવ અમદાવાદ ક્યા વિસ્તારમાં આવેલી છે ?

બાપુનગર
લાલ દરવાજા
ગીતા મંદિર
પાંચ કૂવા દરવાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ?

ડાઈસલ્ફીરેમ
નોરાડ્રેનાલીન
મિથેનાલ
રેક્ટીફાઈડ સ્પીરીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP