Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

સી.ટી. મોર્ગન
વિલ્હેમ વુન્ટ
વિલિયમ જેમ્સ
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોના મત મુજબ વસ્તીશાસ્ત્રમાં વસ્તી વિશ્લેષણ અને વસ્તીના અભ્યાસોનો સમાવેશ થાય છે ?

જહોન ગ્રાઉન્ટ
ફાંફ લોરીમેર
વિલીયમ પેટી
હોસર અને ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?

આપેલ પૈકી એક પણ નહીં
માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઈન્ટીંગ માટે
તેની અઆગવી ચિત્રકળા શૈલી માટે
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જીવનમાં આપણે કેટલા પ્રકારની સમસ્યાઓનો સામનો કરીએ છીએ ?

બે (ગાણિતીક અને પુસ્તાવીક )
બે (ગાણિતીક અને સંબંધક )
બે (ગાણિતીક અને વ્યવહારિક)
બે (ગાણિતીક અને ઓપચારિક )

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

સામાન્ય વ્યથા
કોઈ નથી
ખૂનની કોશિશ
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP