સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
મૂળરાજ બીજો
કુમારપાલ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

37
47
27
57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

કાદમ્બરી - બાણભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

અહમદશાહ ત્રીજો
બહાદુરશાહ
મુહમ્મદશાહ ત્રીજો
સિકંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના ગૃહ સચિવશ્રી
મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP