Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
હેમચંદ્રાચાર્ય
મૂળરાજ સોલંકી
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

દુલા ભાયા કાગ
કવિ દલપતરામ
નરસિંહ મહેતા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ?

એક્સાઇવ ગેસ
માર્શ ગેસ
વાન ગેસ
સ્પેરિ ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

પ્રતિલોમ
અનુલોમ
આંતર જ્ઞાતિય
જ્ઞાતિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP