Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 1, Q - 3, R - 2, S - 4
P - 1, Q - 2, R - 4, S - 3
P - 3, Q - 4, R - 1, S - 2
P - 4, Q - 1, R - 3, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

વિલિયમ જેમ્સ
મેકસ વર્ધીમરે
જહોન કયૂઈ
સિગ્મન ફ્રોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP