Gujarat Police Constable Practice MCQ Part - 2
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP