Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

ચિરન્મય વાસુકી
સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
પ્રતાપસિંહ ગાયકવાડ
બી.એમ. મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

21 મે
25 એપ્રિલ
15 મે
18 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP