Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધર્માંતર ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ
તપાસ અને સુનવણી હુકમ
બે વિકલ્પો અંગેની જોગવાઈ
એક કરતા વધારે ગુનાની સુનાવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP