Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ભારત છોડો આંદોલન
દાંડી યાત્રા
ચંપારણ સત્યાગ્રહ
સ્વદેશી મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ?

ગુનો બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
અડધી સજાની જોગવાઇ છે.
ગુનો બનતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP