Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ...

સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે.
જંગમ મિલકતની બાબતમાં થઈ શકે.
એકેય માટે ન થઈ શકે.
બંને માટે થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ?

પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી
પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે
બરફ પાણી કરતાં હલકો હોય
પાણી અને બરફની ઘનતા સરખી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP