Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

ગરબીઓ ના કવિ - દયારામ
આદિ કવિ - નરસિંહ મહેતા
કવિશિરોમણિ - પ્રેમાનંદ
ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

સુશ્રુત
નાગાર્જુન
ચરક
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP