Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
મારી હૃદયવિણા
કાલાંત નાટક
કલપંત કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ હતા ?

પ્રભાશંકર સોમપુરા
બાલકૃષ્ણ દોશી
આપેલ પૈકી એક પણ નહીં
પીરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
462
461
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ?

ઓડોન્ટોગ્રાફી
ગ્રાસોલોજી
હીસ્ટોલોજી
એગ્રોસ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP