Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યમાં 'અગ્નેય' ઉપનામથી ક્યાં સાહિત્યકાર જાણીતા છે ?

લાભશંકર ઠાકર
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
બકુલ ત્રિપાઠી
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-A, 3-B, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP