Gujarat Police Constable Practice MCQ Part - 2
1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ?

જ્યોર્જ પંચમ
એલીઝાબેથ ત્રીજા
રાણી એલીઝાબેથ
જ્યોર્જ મેકટેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

સુલતાન અહેમદશાહ
અકબર
અમીર ખુશરો
બૈરામખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર હાઈકોર્ટમાં જ
માત્ર સેશન્સ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય.
જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP