Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધર્માંતર ચળવળ
શુધ્ધી ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત કબીરના ગુરુ કોણ હતા ?

રામાનંદ
અમીર ખુશરો
રામાનુજાચાર્ય
શેખ સલીમ ચિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP