Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

બ્રહ્મગુપ્ત
ચરક
સુશ્રુત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજીને રેંટિયાની ભેટ કોણે આપી હતી ?

મહાદેવ દેસાઈ
મોહનલાલ પંડ્યા
ગંગાબહેને
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP