Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે...

આપેલ પૈકી એક પણ નહીં
દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય
પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કલપંત કવિ
મારી હૃદયવિણા
કવિલોક
કાલાંત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો ?

રાજેન્દ્ર પ્રસાદ
માનવેન્દ્રનાથ રોય
સત્યપ્રસાદ સિહા
સચિદાનંદ સિહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP