Gujarat Police Constable Practice MCQ Part - 3
મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ?

ખોડિયાર માતા મંદિર
પીઠડ માતા મંદિરે
બ્રહ્માણીમાતા મંદિરે
ચોસઠ જોગણીમાતા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ - 2013 માં કઇ કલમ હેઠળ નવી જોગવાઇ કરવામાં આવેલી છે ?

કલમ-166- સી
કલમ-166- એ
કલમ-166- બી
કલમ-166- ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

બ.ક.ઠાકર
ગોર્વધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
ચીનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP