સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ? નળસરોવર નારાયણસરોવર સરદાર સરોવર થોળ સરોવર નળસરોવર નારાયણસરોવર સરદાર સરોવર થોળ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ નોર્થ એલાઇડ મુવમેન્ટ આમાંથી એકપણ નહીં નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ નોર્થ એલાઇડ મુવમેન્ટ આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. પદ્મગુપ્ત કલ્હણ શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત કલ્હણ શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 5 ટકા 4 ટકા 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા 20 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? શ્રીરામ ફર્ટિલાઇઝર એફ.સી.આઈ. ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર શ્રીરામ ફર્ટિલાઇઝર એફ.સી.આઈ. ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP