સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

ત્રિભુવનપાલ
અજયપાલ
કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આઈના મહેલ-ભુજ
મહારાણા મિલ-પોરબંદર
વેણીભાઈ મીલ-ભાવનગર
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP