Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

રાજભવન – દિલ્હી
લાહોર – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ
હુસેનાપુરા – પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન
સી.ટી મોર્ગન
વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.
દસ્તાવેજના 10 પ્રકારો છે
દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે
દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

કિમિયોથેરાપી
ક્રોનોલોજી
કેપ્ટોલોજી
કોસ્મોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
મીનળદેવી
ઉદયમતી
રાણી રૂપમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP