સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) BISનું પૂરું નામ ___ છે. બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઈન્ટેલિજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઈન્ટેલિજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ગરોળી ભૂંડ ઉંદર દેડકું ગરોળી ભૂંડ ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોણ જુદું તરી આવે છે ? તબલાં નગારું ઢોલક હાર્મોનિયમ તબલાં નગારું ઢોલક હાર્મોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ? પાસપોર્ટ ઓફિસ આપણા વિદેશ મંત્રાલયમાંથી ઈન્ડો-અમેરિકન સોસાયટી અમેરિકન કોન્સોલેટ પાસપોર્ટ ઓફિસ આપણા વિદેશ મંત્રાલયમાંથી ઈન્ડો-અમેરિકન સોસાયટી અમેરિકન કોન્સોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP