સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જાહેર બિભિત્સ વર્તાવ માટે ગુજરાત એકટની કઇ કલમ મુજબ શિક્ષા થાય છે ? 110, 117 110, 107 110, 114 101, 117 110, 117 110, 107 110, 114 101, 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ? થોળ સરોવર સરદાર સરોવર નળસરોવર નારાયણસરોવર થોળ સરોવર સરદાર સરોવર નળસરોવર નારાયણસરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP