Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

આપેલ તમામ
દીવાના માણસનું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ?

પ્રકરણ-9A
પ્રકરણ-8
પ્રકરણ-10
પ્રકરણ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામું કોણ ફરમાવે છે ?

તપાસનીસ અધિકારી
ન્યાયાધીશ
ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત
સરકાર તરફે સરકારી વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP