Talati Practice MCQ Part - 9 કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ? 32 30 31 26 32 30 31 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ? બ્રિટીશ ઇન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ? શ્રાવણ સુદ પુનમ શ્રાવણ સુદ આઠમ શ્રાવણ વદ અમાસ શ્રાવણ વદ આઠમ શ્રાવણ સુદ પુનમ શ્રાવણ સુદ આઠમ શ્રાવણ વદ અમાસ શ્રાવણ વદ આઠમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બળવંતરાય મહેતા રસિકલાલ મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર બળવંતરાય મહેતા રસિકલાલ મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? ઢેબરભાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ મોરારજી દેસાઈ સરદાર પટેલ ઢેબરભાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ મોરારજી દેસાઈ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP