Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

31
32
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વિશ્વામિત્ર
વાલ્મીકિ
માતંગ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

જફો
સરભર
ખોટ
નફો-ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ક્યાં વૃક્ષનાં પાંદડાંમાંથી પતરાળી-પડિયા (દડિયા) બને છે ?

ત્રણમાંથી એક પણ નહીં
ટીમરુ
પલાશ
કેળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ?

લીલા શાકભાજી
પાકાં ફળ
કઠોળ
તેલીબિયાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP