Gujarat Police Constable Practice MCQ Part - 4
'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ?

વુડ્રો વિલ્સન
આર્નોલ્ડ લુડવિગે
કાર્લ સ્પેન્સર લેસ્લી
ડો. સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

જાહેર જનતાનો સાક્ષી હોય છે
ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે
પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે ?

બધાં જ સાચાં છે
બખેડો - ઓછામાં ઓછી બે
હુમલો - ઓછામાં ઓછી એક
હુલ્લડ - ઓછામાં ઓછી પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કઇ બાબત અંગે બદનક્ષીનો ગુનો બનતો નથી ?

લોક કલ્યાણ અર્થે જરૂરી આક્ષેપ કરવાથી
આપેલ તમામ
શુધ્ધ બુધ્ધિથી ચેતવણી આપવાથી
શુધ્ધ બુધ્ધિથી ઠપકો આપવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

મકાન સ્થાવર મિલકત ગણાય છે
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે
ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે
પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ?

ડૉ. રઈસ
ડો. કૃષ્ણકાંત દેસાઈ
અબ્રાહમ મેસ્લો
બોજેન્દ્રનાથ સીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP