Talati Practice MCQ Part - 1
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.

41
35
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

કુષાણ
શૃંગ
મૌર્ય
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

સ્વામી આનંદ
સચ્ચિદાનંદ સ્વામી
રસીકલાલ પરીખ
અનંતરાય રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP