Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદે
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો.

મનહર
સ્ત્રગ્ધરા
ચોપાઈ
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

નવ
આઠ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP