Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?

પૃથ્વી
ખાધું-પીધું
મનહર
પિતાંબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક કૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP