Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

શુક્રવાર
બુધવાર
ગુરુવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

દુઃખનો પોકાર = આર્તનાદ
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
હું પણાનો ભાર = સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP