Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

ચૂડી બનાવવા
કાપડ વણાટ
પત્રકારત્વ
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
બોટાદકર
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
દુઃખનો પોકાર = આર્તનાદ
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
હું પણાનો ભાર = સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP