Gujarat Police Constable Practice MCQ Part - 4
‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ?

આપેલ તમામ
અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ
અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે
કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
અરવલ્લી
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP