Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ન્હાનાલાલ
ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2% વધશે
2.5% ઘટશે
3% વધશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

પાનેતર
સાડી
મીઢણ
પાલવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP