Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો.

આજ્ઞાર્થ
નિર્દેશાર્થ
વિધ્યર્થ
ક્રિયાતિપત્યર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ?

મિશન અંતરિક્ષ
મિશન A-SAT
મિશન શૌર્ય
મિશન શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP