Talati Practice MCQ Part - 1
‘ગાફિલ’ કોનું તખલ્લુસ છે ?

અનંતરાય રાવળ
જયંત પરીખ
ગૌરીશંકર જોષી
મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
મધુરાય
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP