Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ?

ચિનુ મોદી
ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
કવિ કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદલિયાની ગાડી' કોનું બાળ કાવ્યસંગ્રહ છે ?

ગિજુભાઈ બધેકા
સુરેશ જોષી
હરીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP