Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

હરિહર ભટ્ટ
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી
નાથાલાલ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો.

Talati Practice MCQ Part - 1
‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

જનમટીપ
ભવસાગર
મારી હૈયા સગડી
દીપ નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP