Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

92માં
69માં
91માં
76માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

મકરંદ દવે
વિનોદ જોશી
જયન્ત પાઠક
બ.ક. ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
વર્ષા અડાલજા
પ્રહલાદ પારેખ
કુંદનીકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP