Talati Practice MCQ Part - 1
‘વિતાન સુદ બીજ’ કોની કૃતિ છે ?

ર.વ.દેસાઈ
ગૌરીશંકર જોષી
પ્રવિણ દરજી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહાદેવ દેસાઈ
મોહમ્મદ માંકડ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ?

પારકાં જણ્યા
આગગાડી
રાજાધીરાજ
રેતીની રોટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP