Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

હરિગીત
માલિની
વસંતતિલકા
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP