Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે. નરસિંહ મહેતા દયારામ નર્મદ જયંત પાઠક નરસિંહ મહેતા દયારામ નર્મદ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. 40 20 60 0 40 20 60 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય આપેલ તમામ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ અમદાવાદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ અમદાવાદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 The Cost of ___ is rising rapidly in this city. Surviving Existing Living being Surviving Existing Living being ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વસ્તુની છાપેલી કિંમત પર ક્રમશઃ 10% અને 20% વળતર આપવામાં આવે છે, તો કુલ વળતર શોધો. 28% 30% 26% 25% 28% 30% 26% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP